InterviewSolution
Saved Bookmarks
| 1. |
2. નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર લખો : (1) વૃંદાવનના માર્ગે વ્હાલો શું માંગે છે ?(2) આ કાવ્યમાં ‘વ્હાલો’ શબ્દ કોના માટે પ્રયોજાયો છે ? |
|
Answer» દાવનના માર્ગે વ્હાલો શું માંગે છે ?ઉત્તર: વૃંદાવનને માર્ગે વ્હાલો દધિના દાણ માગે છે.(2) આ કાવ્યમાં ‘વ્હાલો’ શબ્દ કોના માટે પ્રયોજાયો છે ?ઉત્તર: આ કાવ્યમાં ‘વ્હાલો' શબ્દ શ્રીકૃષ્ણ પરમાત્મા વાસુદેવના અર્થમાં પ્રયોજાયો છે.Hope it HELPS!PLEASE MARK it as BRAINLIEST! |
|