1.

2. નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર લખો : (1) વૃંદાવનના માર્ગે વ્હાલો શું માંગે છે ?(2) આ કાવ્યમાં ‘વ્હાલો’ શબ્દ કોના માટે પ્રયોજાયો છે ?​

Answer»

દાવનના માર્ગે વ્હાલો શું માંગે છે ?ઉત્તર: વૃંદાવનને માર્ગે વ્હાલો દધિના દાણ માગે છે.(2) આ કાવ્યમાં ‘વ્હાલો’ શબ્દ કોના માટે પ્રયોજાયો છે ?ઉત્તર: આ કાવ્યમાં ‘વ્હાલો' શબ્દ શ્રીકૃષ્ણ પરમાત્મા વાસુદેવના અર્થમાં પ્રયોજાયો છે.Hope it HELPS!PLEASE MARK it as BRAINLIEST!



Discussion

No Comment Found