Saved Bookmarks
| 1. |
41.નીચે આપેલ ગદાખંડ નો ત્રીજા ભાગમાં સંક્ષેપ કરી યોગ્ય શીર્ષક આપો.ઝાડ ઉપર સરસ ફળ ઊગેલા જોઈ લોભી માણસ એ ફળ તોડે છે, ઉપર ચડવાનું શક્ય ન હોયઅથવા એટલી મહેનત પણ કરવી ન હોય, તો ફળ તરફ તાકીને લોભી માણસ પથ્થર ફેકે છે,વૃક્ષ આવા માણસ ઉપર પણ ક્રોધ કર્યા વગર એને પોતાનું ફળ આપી છુટે છે. એમને ધન્ય છે.હે મારા મન ! તને માણસ નો દેહ મળ્યો એ વ્યર્થ છે.કાકા કાલેલકર |
|
Answer» લોભી લોકો Explanation: |
|