Saved Bookmarks
| 1. |
6ણપદાર્થ ગ્રહણમને રજા મળી ગઈ છે.મિત્રો, મને વિદાય આપો.હું તમને સૌને વંદન કરીને વિદાય લઉં છું.મારા દરવાજાની ચાવી પાછી સોપું છું.અને મારા ઘર પરના તમામ હક છોડી દઉં છું.તમારી પાસે માત્ર અંતિમ પ્રેમભર્યા શબ્દો માગું છું.આપણે ઘણો સમય એકબીજાના સાન્નિધ્યમાં રહ્યાઅને હું આપી શકું તેનાથી વધારે પામ્યો છું.હવે પરોઢ થયું છેઅને મારા અંધારા ખૂનને અજવાળતો દીવો બુઝાઈ ગયો છે.તેડું આવ્યું છેઅને હું મારી મુસાફરી માટે તૈયાર છું.ટાગોર, અનુ. શૈલેશ પારેખકવિ મિત્રોને વિદાય આપવાનું શા માટે કહે છે ?કવિ સૌની વિદાય લેતા પહેલા ક્યાં ક્યાં કાર્યો પૂરો કરે છે ?કવિ મિત્રો પાસે શેની માંગણી કરે છે ?કાવ્યને યોગ્ય શીર્ષક આપો.37.38.39.40. |
|
Answer» yonnkonjkjiooooooguu40 Explanation: azjzkosjsskzzhcittpwqpejteisjcjfeowosufrkska |
|