1.

[8] પ ણપ, એની ફૂવારા ન હોય ' કહેવત સમજાવો જ વીજ જ જા ૧૬ 1પ- ૧વિભાગ –ડ લેખન વિભાગ)અ. નીચે આપેલા ગદ્યખંડનો આશરે ત્રીજા ભાગમાં સંક્ષેપ કરી તેને યોગ્ય શીર્ષક આપો.સોનું એ શું ચીજ છે ? એ કાંઈ અનાજ નથી કે ખાઈને પેટ ભરાય, એ કાંઈ ફૂલ નથી કે એનારસથી ધરાઈએ; એ કાંઈ ઊન કે રેશમ નથી કે એના કપડાં બનાવી શરીરનું રક્ષણ કરીએ. એ કાંઈ લાકડું કેલોઢું નથી કે એમાંથી નિત્યના વ્યવહારની અનેક વસ્તુઓ તૈયાર કરી લઈએ; અરે ! એ તમાકુ કે અફીણ પણનથી કે જેના કેફમાં દુનિયાનું દુઃખ ભૂલી જઈએ. એ ઝેર પણ નથી કે જેને ખાઈને એક ભવમાંથી તો મુક્ત થઇજઈએ.છતાં એ ઝેર નથી એમ કેમ કહેવાય ? માણસના વ્યવહારમાં દાખલ થઇ એ પરસ્પર વિશ્વાસ, પ્રેમ- કાકા કાલેલઅને આદર નષ્ટ કરે છે. માણસની ધર્મબુદ્ધિનો એ નાશ કરે છે. પવિત્રમાં પવિત્ર સંબંધ પણ એક ક્ષણમાં ૨તોડે છે. અને એ નશાની ચીજ નથી, એમ કેમ કહેવાય ? એનો નશો તો માણસનું આખું જીવન બગાડી દેમોટાં મોટાં રાષ્ટ્રોને એ સ્વાતંત્ર્યનાશક તમજ અન્યાયમૂલક પ્રવૃત્તિમાં ઉતારે છે.સોનું એ મોટામાં મોટો અનર્થ છે.બ. આપેલા મુદ્દાઓ પરથી વાર્તા લખો અને તેમાંથી મળતો બોધ લખી તેને શીર્ષક આપો.મુદ્દા : ચાર ચોર – ચોરી કરવા જવું – પુષ્કળ માલ મળવો – જંગલમાં નાસી જવું – બે ચોરનું મીઠાઈતરમાં જવું – મીઠાઈમાં ઝેર ભેળવવું - બીજા બે ચોરની યુક્તિ - મીઠાઈની ખરીદી કરીનેપરિણામ – બોધ.​

Answer» ONG>ANSWER:

which LANGUAGE ma?..........



Discussion

No Comment Found

Related InterviewSolutions