1.

ભારતમાં બિનજોડાણની વિદેશ નીતિ ના પ્રવતૅક કોણ હતા​

Answer» TION:ભારતની વિદેશ નીતિ ભારત દેશના બંધારણમાં આપેલા માર્ગદર્શક સિદ્ધાંતો તેમ જ દેશના સાંદર્ભિક, ભૌગોલિક અને સાંસ્કૃતિક પરિબળો મુજબ ઘડી કાઢવામાં આવેલી છે.ભારતની વિદેશ નીતિના પાયાના સિદ્ધાંતો આ પ્રમાણે છે.વિશ્વશાંતિ અને સહઅસ્તિત્વસામ્રાજ્યવાદ તથા સંસ્થાનવાદનો વિરોધરંગભેદ તથા જાતિભેદનો વિરોધએશિયા અને આફ્રિકાના દેશો સાથે ગાઢ સહકારનિ:શસ્ત્રીકરણબિનજોડાણની નીતિ


Discussion

No Comment Found

Related InterviewSolutions