InterviewSolution
Saved Bookmarks
| 1. |
ઠક્કરબાપાએ કરેલ સામાજિક સુધારા વિશે ટૂંકમાં જણાવો. in Gujarati |
| Answer» TION:અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠક્કર (૨૯ નવેમ્બર ૧૮૬૯ - ૨૦ જાન્યુઆરી ૧૯૫૧) એ ઠક્કર બાપા ના નામથી લોકપ્રિય છે. તેઓ એક ભારતીય સામાજિક કાર્યકર હતા કે જેમણે ભારતના ગુજરાત રાજ્યમાં આદિવાસી લોકોના ઉત્થાન માટે કાર્ય કર્યું હતું. તેઓ ૧૯૧૪ માં ગોપાલ કૃષ્ણ ગોખલે દ્વારા સ્થાપિત સર્વર્સ ઑફ ઇન્ડિયા સોસાયટીના સભ્ય બન્યા હતા.[૧] અને પછી ૧૯૨૨માં તેમણે ભીલ સેવા મંડળની સ્થાપના કરી. ત્યારબાદ તે મહાત્મા ગાંધી દ્વારા ૧૯૩૨ માં સ્થાપિત હરિજન સેવક સંઘના મહામંત્રી બન્યા. [૨] ૨૪ ઓક્ટોબર ૧૯૪૮ ના રોજભારતીય આદિમજાતિ સેવક સંઘની સ્થાપના તેમની પહેલ પર કરવામાં આવી હતી. [૩] જ્યારે ભારતીય બંધારણની પ્રક્રિયા ચાલી રહી હતી, ત્યારે કેનવીએ ભારતના દૂરના અને સૌથી મુશ્કેલ ભાગોની મુલાકાત લીધી હતી અને આદિજાતિ અને હરિજન | |